• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • Innovative Idea: ગાયના છાણથી બનાવ્યું અનોખું ઘર, ACની પણ ન પડે જરૂર!

Innovative Idea: ગાયના છાણથી બનાવ્યું અનોખું ઘર, ACની પણ ન પડે જરૂર!

03:10 PM August 04, 2022 admin Share on WhatsApp



Innovative Idea: હરિયાણાના રોહતકમાં મદીના નામનું ગામ છે. અહીં રહેતા ડૉક્ટર શિવદર્શન મલિકે એક એવું ઘર બનાવ્યું છે જ્યાં ઉનાળામાં ACની જરૂર પડતી નથી. તેની ખાસ વાત છે કે મલિકે આ અનોખા ઘરને બનાવવામાં ગાયના છાણનો ઉપયોગ કર્યો છે. તો ચાલો જાણીએ કેવી રીતે તેમણે છાણની ઈંટ અને વૈદિક પ્લાસ્ટર બનાવીને આ ઘર બનાવ્યું...

 

 

►ગાયના છાણમાંથી વૈદિક ઘર બનાવવાની પદ્ધતિ ક્યાંથી આવી?

શિવદર્શને કેમેસ્ટ્રીમાં પીએચડી કર્યું છે. અભ્યાસ બાદ તેણે પ્રોફેસરની નોકરી પણ કરી. અને આ સમય દરમિયાન તેણે ગાયના છાણમાંથી વૈદિક ઘર બનાવવાનો રસ્તો શોધી કાઢ્યો અને 2000માં IIT દિલ્હી સાથે એક પ્રોજેક્ટ પર કામ કર્યું. આ અંતર્ગત તેમણે ગાયના છાણ અને એગ્રી વેસ્ટના ફાયદા વિશે અભ્યાસ કર્યો..

 

 

►ડૉક્ટર શિવદર્શન મલિકને કેવી રીતે મળી સફળતા?

ડૉ. શિવદર્શન મલિકને અમેરિકા જવાનો મોકો મળ્યો. ત્યાં તેમણે જોયું કે, ભાંગના પાનમાં ચુનો ભેળવીને ઈંટ બનાવવી શક્ય છે. આ સાથે તેમણે ગાયના છાણમાંથી પ્લાસ્ટર બનાવવાનો વિચાર આવ્યો અને તેમણે આ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું. અને આખરે, તે ગાયના છાણ સાથે ગ્વારગમ, જીપ્સમ, માટી અને ચૂના પાવડરને મિશ્રિત કરીને વૈદિક પ્લાસ્ટર તૈયાર કરવામાં સફળ રહ્યા.

 

►સિમેન્ટની જગ્યાએ વૈદિક પ્લાસ્ટરનો ઉપયોગ થતો હતો

આગળ, તેમણે સિમેન્ટની જગ્યાએ આ વૈદિક પ્લાસ્ટરનો ઉપયોગ કર્યો અને એક ખાસ પ્રકારનું ઘર બનાવ્યું. તેમના દ્વારા બનાવેલું આ ઘર સિમેન્ટના ઘર કરતા ખુબ સસ્તું છે અને સાથે ઉનાળામાં ઘર અંદરથી ઠંડુ પણ રહે છે. ત્યારે ડો.શિવદર્શન મલિકના ઘરને જોવા માટે હવે દૂર-દૂરથી લોકો આવે છે. અને વિદેશમાં પણ તેમના કામની ચર્ચા થાય છે....



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us